Create New Post
closeimage
Select a photo to share with the community
ગોત્ર શૃંત્રિરૂષિ, પ્રથમ ક્ષત્રિય ભીમસિંહ પરીવાર વજેપાળના નાનાભાઇ ભાલમાં નાવડાગામમાં વસ્યા વાટલીયામાં ભળ્યા. ગામ છાપથી નાવડીયા કવાણા છે. સરવૈયા તથા નાવડીયાનું એક ગોત્ર અંત્રિરૂષિ છે. માતા અનસૂયા વંશ ચંદ્રવંશ શાખા માધની પરવર ત્રીજો ૐ સોહંમ દુર્વાસા રૂષિ છે. એક ગોત્ર માં વરવાપર ન થાય કુળને પાપ લાગે છે. સત્ય પરીયા તે ચોપડામાંથી આ લખવુ પડે છે. અંતર તો ૭૨ પેઢીનું પડી ગયું હશે ઈતિહાસ બતાવે એટલે લખું છું.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community