Create New Post
closeSelect a photo to share with the community
જોધપુરથી ભીમમાળના બ્રહ્મણ કાછીમાં વટાળ થયો ને વાટલીયા કહેવાણા. કાછીથી ગામ અડતાળા આવ્યા. રાણાભાઈ અને રાસાભાઈને ગામ અડતાળાની પટલાઈ મળી. જમીન વીઘા ૧૦૦ વાડી, વીઘા ૨૦ બાકીની જમીન ૧૨ સાતીની। હતી તેને સંભાળી ખેડુતો લાવી સુધારી ચાલુ કરી. વાડીમાં નવાણ કુવો કરી અને રાસાભાઈને પરણાવી સમાજ કુટુંબ સગાને ખુબજ ભોજનથી, દાનથી રાજી કર્યા. બારોટને બોલાવી ચોપડે લખાવ્યું. ઘોડો, ગાયા-ભેંસ દુજણ, પંચવસ્ત્રની પેરામણી હેમનો વેઢ, ગદાણા ૪ નો આપ્યો. ધીમણ ૨૫ વાવરૂ સવંત ૧૪૪૬ માં તેમાંથી એક ભાઈ ગામ કડી કલોક વસાવું. ગામ સાખ કળોલીયા કેવાણા. બીજા ભાઈ ગામ શીહાબાપાએ શીહોર વસાવ્યું તે શીહોરા કેવાણા.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community