Create New Post
closeimage
Select a photo to share with the community
મૂળ વતન જોધપુરની ઉત્તરે આબુથી ૭૨ કિ.મી. દૂર ભીનમાળ (શ્રીમાળી) દશા વાણિયા. ૧૧૧મા સૈકામાં ભીનમાળનો નાશ થતાં ત્રણ-ચાર વસવાટો બાદ, છેવટે ગોંડલ આવી વસ્યા તેથી ગોંડલિયા કહેવાયા. ભાકુંભાજીના વખતમાં કારભારી હતા.
શ્રીમાળ શહેર છોડી ગુજરાતમાં અમદાવાદ આવ્યા. પછી દેશ ભાલમાં ગામ પાણીમાયે આવ્યા. ત્યાં એક ભાઈ રહ્યા. તે પાણમીયા શાખ કહેવાણી. બીજા ત્રણ ભાયુ તો દેશ હાલારમાં આવ્યા. દેવકરણને પિતાંબર ગામ ગોંડલ રહ્યા તે શાખ તો ગોડલીયા કહેવાણા. પાંચ પેઢી સુધી રહ્યા.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community