Create New Post
closeimage
Select a photo to share with the community
પ્રથમ આદવરીયા એરડ કેમ કહેવાણા? દેશ સોરઠમાં આવ્યા. ખેતરમાંએરડાનું વન કર્યું છે. ગામમાંથી કોઈને બોલાવવા જવું હોય તો ઓલા એરડને નોતરૂ આપો. તેમ કહેવાથી એરડ શાખ પડી છે. ગોત્ર દેવ ચામુંડા ખેત્રપાળ નાગદેવ બ્રહ્માણી શીકોતર માતાજી. વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના કુલેર ગડીયા સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન સીમંત સમયે બમણા થાય છે. બે શ્રીફળ ચડે ને ઉતરે છે.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community